ભરૂચ ખાતે ટીબી રોગ અંગે જન જાગૃતા અર્થે રેલી યોજાઈ.

Update: 2016-03-21 07:30 GMT

24મી માર્ચ એટલે વિશ્વ ટીબી દિન તરીકે ઉજવાય છે.અને ટીબીના રોગ થી રક્ષણ મેળવા માટે લોક જાગૃતા અર્થે વિવિધ કાર્યક્રમો યોજાય છે.જેના ભાગરૂપે ભરૂચ શહેર માં તારિખ 21મી ના રોજ ડીસ્ટ્રિકટ હેલ્થ સોસાયટી (ટીબી)ભરૂચ દ્વારા એક રેલી નું આયોજન કરાયું હતું.

જેમાં શાળા ની વિદ્યાર્થીની ઓ તેમજ ડીસ્ટ્રિકટ હેલ્થ સોસાયટીનાં તબીબો અધિકારીયો,કર્મચારિયો જોડાયા હતા.

ટીબી માં સપડાતા દર્દીઓ એ કઈ તકેદારી રાખવી ઉપરાંત ટીબી થી બચવા કયા સાવચેતીના પગલા ભરવા જોઈએ તેવા શ્ર્લોગન ના બેનરો સાથે આ રેલી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

Tags:    

Similar News