ભરૂચ શક્તિનાથ જૈન સંઘ ખાતે આચાર્યદેવ શ્રીમદ વિજય મેઘદર્શન સુરીશ્વરજી મહારાજનું પ્રવચન યોજાયું.
ભરૂચ શક્તિનાથ સંઘ માં પ્રવચન દરમિયાન ઉમટેલી વિશાળ મેદનીમાં તેઓશ્રી એ સૂરિમંત્ર તથા તેની પાંચ પીઠીકા તેનું મહત્વ તેની અનુભૂતિઓ નું વર્ણન કર્યું હતુ.આ પ્રસંગે જ્ઞાન દિપકોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.