સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પીએમ નરેન્દ્ર મોદીની 5 વર્ષ માટે વરણી કરવામાં આવી

Update: 2023-10-30 16:31 GMT

વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માટે 5 વર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માટે 5 વર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે.

Tags:    

Similar News