વડોદરા: લશ્કર ક્યાં લડે છે એ જ નથી ખબર, ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી ખળભળાટ

જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કે શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી ,

Update: 2024-04-08 07:23 GMT

વડોદરા ભાજપમાં જૂથવાથ વકર્યો છે.લોકસભાના નવા ઉમેદવાર ડો હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિરોધનો વંટોળ ઓછો થયો હોય એવું નથી લાગી રહ્યું.ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ તેમનો બળાપો ઠાલવ્યો હતો.

જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કેશહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી ,બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતાં હોય એ ગંભીર બાબત છે.ભાજપમાં કોઇ જૂથ નથી, પણ વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે સાથે જ ઉમેદવારના જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કેશહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી ,કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી સહિત અનેક બાબતે તેઓએ પ્રતિક્રિયા આપી હતી.

Tags:    

Similar News