ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના વિવિધ મોરચોના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

Update: 2017-04-19 13:44 GMT

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના 6 જેટલા મોરચાઓના પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુંક કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ, આદીજાતિ, અનુ સૂચિત જાતિ મોરચો, લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓની નિમણુંક કરવામાં આવી હતી.

Tags:    

Similar News