ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના વિવિધ મોરચોના હોદ્દેદારોની નિમણુંક કરાઈ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના 6 જેટલા મોરચાઓના પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુંક કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના 6 જેટલા મોરચાઓના પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુંક કરવામાં આવી હતી.