🔴 Breaking
ભરૂચ: ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેણવા-ડોલીયા બ્રિજનું લોકાર્પણભરૂચ: મંદિરોને નિશાન બનાવી ચોરી કરતો રીઢો તસ્કર ઝડપાયો, ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયોઅંકલેશ્વર: સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયોસુરતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેન સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયાઅમરાવતીની સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ, 3 નવજાત શિશુનાં મોતરાશિ ભવિષ્ય 24 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસયુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો! માણસ નહીં, રોબોટે રચ્યો ઈતિહાસભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમભરૂચ: ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેણવા-ડોલીયા બ્રિજનું લોકાર્પણભરૂચ: મંદિરોને નિશાન બનાવી ચોરી કરતો રીઢો તસ્કર ઝડપાયો, ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયોઅંકલેશ્વર: સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયોસુરતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેન સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયાઅમરાવતીની સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ, 3 નવજાત શિશુનાં મોતરાશિ ભવિષ્ય 24 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસયુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો! માણસ નહીં, રોબોટે રચ્યો ઈતિહાસભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમ

Author: <span>Ajay Patel</span>

અંકલેશ્વર: મીઠા ફેકટરી નજીક નહેરમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

Jul 16, 2026 1 min read

અંકલેશ્વરમાં મીઠા ફેક્ટરી નજીક આવેલી નહેરમાં એક વ્યક્તિ ડૂબી જતાં મોત નીપજવાની ઘટના સામે આવી છે.પ્રાથમિક માહિતી અનુસાર,…

શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ : સેન્સેક્સ ફ્લેટ બંધ, નિફ્ટીમાં મામૂલી ઘટાડો.

Jul 16, 2026 1 min read

ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો 16 જુલાઈના રોજ અસ્થિર ટ્રેડિંગ સત્ર પછી થોડા ફેરફાર સાથે બંધ થયા. બેંકિંગ અને રિયલ્ટી…

અંકલેશ્વર:  શારદા ભવનમાં 4 શાળાના ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે પોક્સો એક્ટ હેઠળ જાગૃતિ સેમિનાર યોજાયો

Jul 16, 2026 1 min read

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અંકલેશ્વર નગરપાલિકા અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળકોને જાતીય સતામણી વિરુદ્ધના કાયદાની…

અંકલેશ્વર : SVEM સ્કૂલ બાલમંદિરમાં અષાઢી બીજ પ્રસંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની હર્ષોલ્લાસભેર ઉજવણી

Jul 16, 2026 1 min read

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ બાલમંદિર ખાતે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસભેર…

અંકલેશ્વર: GIDCમાં ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

Jul 16, 2026 1 min read

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં…

સુરત : અષાઢી બીજના પાવન પર્વે જગન્નાથજીની ભક્તિનો રસ છલક્યો,ઇસ્કોન મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Jul 16, 2026 1 min read

સુરતમાં અષાઢી બીજના પાવન પર્વે જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું.ભગવાન જગન્નાથ, બહેન…

અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર વીજ કાપથી ગ્રામજનો પરેશાન, DGVCLએ આપ્યું સ્પષ્ટીકરણ

Jul 16, 2026 1 min read

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક…

ભરૂચ: આશ્રય સોસા.નજીકના જગન્નાથ મંદિરેથી 21મી રથયાત્રા નિકળી,માનવ મહેરામણ ઉમટ્યુ

Jul 16, 2026 1 min read

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું…

અંકલેશ્વર : ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘આયુષ્યમાન આરોગ્ય શિબિર’ યોજાય…

Jul 16, 2026 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્માન આરોગ્ય…

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે રથયાત્રા દિનની ભવ્ય ઉજવણી કરાય, બાળકોને પર્વનું મહત્વ સમજાવાયું…

Jul 16, 2026 1 min read

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે અષાઢી બીજ ‘રથયાત્રા દિન’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.…