author image

Connect Gujarat Desk

ગાંધીનગર :  ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત 'સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા વહીવટી તંત્રને હાઇટેક અને પારદર્શક બનાવવાનો નવતર પ્રયોગ
ByConnect Gujarat Desk

ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 19 સ્ટાર્ટઅપ્સને જોડીને સરકારી કામકાજને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે આ ટેકનોલોજીથી ફાઈલોના નિકાલમાં થતો વિલંબ દૂર થશે સમાચાર |

ભરૂચ: આવતીકાલથી 5 દિવસ 2.75 લાખ શહેરીજનોને એક જ સમય પાણી મળશે, પાઇપલાઇનની કામગીરીના પગલે નિર્ણય
ByConnect Gujarat Desk

ભરૂચ શહેરના લિંક રોડ પર નવી પાઇપલાઇન નાખવાની કામગીરીના પગલે  આવતીકાલ તારીખ 12 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે શહેરમાં એક જ સમય પાણી આપવામાં આવશે. ગુજરાત | સમાચાર

ભરૂચ: નંદેલાવ વિસ્તારમાં આવેલ નંદેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, 4 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ByConnect Gujarat Desk

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શ્રી નંદેશ્વર મહાદેવ મંદિરે  મહાવદ અગીયારસથી ચૌદસ સુધી ચાર દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના સ્થાને સુકાવલી નજીક ખાડીમાં ફેંકી આચરાયું કૌભાંડ, કોન્ટ્રાકટર સામે ભરાશે પગલા?
ByConnect Gujarat Desk

અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવી ભરૂચ | ગુજરાત | સમાચાર

જૂનાગઢ : ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરાયું,વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ
ByConnect Gujarat Desk

જૂનાગઢના ભવનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, અને આજથી વિધિવત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો. ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર

ભરૂચ: જિલ્લા ભાજપ દ્વારા પંડિત દિનદયાળજીના જીવન ચરિત્ર અંગે વક્તવ્ય યોજાયું, શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
ByConnect Gujarat Desk

એકાત્મ માનવતાવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સમાચાર

અંકલેશ્વર: પંડિત દીનદયાળજીની આજે પુણ્યતિથિ, ભાજપ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
ByConnect Gujarat Desk

ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ | સમાચાર

અંકલેશ્વર: ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઇટમાં રહસ્યમય રીતે આગ, કેમિકલ વેસ્ટ સળગાવાયો હોવાની આશંકા
ByConnect Gujarat Desk

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ ભરૂચ | ગુજરાત | સમાચાર

મોરબી : વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર બન્યું,કુંભારના ચાકથી શરૂ થયેલી સફર વૈશ્વિક ફલક પર ગરજી
ByConnect Gujarat Desk

મોરબીએ અમેરિકા, ફ્રાન્સ અને જર્મની જેવા વિકસિત દેશોમાં અંદાજે રૂપિયા 15,000 કરોડની પ્રોડક્ટ્સ નિકાસ કરી વૈશ્વિક બજારમાં ભારતનું વર્ચસ્વ સાબિત કર્યું ગુજરાત | સમાચાર

સાબરકાંઠા : પ્રાંતિજના સાહસિક ખેડૂતે ઓસ્ટ્રેલિયન કોબીજનું વાવેતર કર્યું,70 દિવસમાં  તૈયાર થાય છે આ વેરાયટી
ByConnect Gujarat Desk

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શાકભાજીનું હબ છે,અને પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજીમાં મુખ્યત્વે ફ્લાવર-કોબીજની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. ગુજરાત | સમાચાર

Latest Stories