તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૭૦ હજાર તેમજ સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા ભરૂચ | ગુજરાત | સમાચાર |
Connect Gujarat Desk
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનના 23 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાત | સમાચાર
આચાર્ય ડૉ. જી. કે. નંદાના માર્ગદર્શન હેઠળ માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમો અંગે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું.... ભરૂચ | ગુજરાત | સમાચાર |
ટેરેસ પરથી ભંગારવાળાએ જૂની પાણીની ટાંકી ભંગારમાં આપી હોવાથી નીચે ફેંકી હતી, ત્યારે પાણીની ટાંકી મહિલાના માથા પર પડી હતી અને તેમા સમાય ગઈ હતી ગુજરાત | સુરત | સમાચાર |
ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન યોજાશે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે છેલ્લા બે વર્ષથી એ.આઈ.ડી.એસ દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવે છે .... ભરૂચ | સ્પોર્ટ્સ | સમાચાર |
આરોપી સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે, તુરંત જ સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા ગુજરાત | અમદાવાદ | સમાચાર
હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે ભરૂચ | ગુજરાત | સમાચાર |
‘મિશન મંગલમ્ યોજના’એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે. જેનું જીવતું જાગતું ઉદાહણ ભરૂચના વાલિયાના ચમારિયા ગામમાં જોવા મળે છે વાનગીઓ | સમાચાર |
પ્રતિબંધ વચ્ચે એક્સપ્રેસ વે પરથી ટુ વહીલર પસાર થતું નજરે પડ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ટુ વહીલર ક્યાંથી પ્રવેશ્યું એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. ભરૂચ,ગુજરાત,સમાચાર
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાત રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી સમાચાર |