Connect Gujarat
બુલંદશહેરમાં વડાપ્રધાને કહ્યું, 'મોદી ચૂંટણી નહીં પણ વિકાસનું રણશિંગુ ફૂંકે છે'
ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થઈ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે શારદા ભવન ટાઉન હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું.
અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે નામો નવ મતદાતા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
રાધનપુર નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ લોહાણા વાડી ગાંધી ચોક ખાતે યોજાયો હતો જેનો અરજદારોએ લાભ લીધો હતો.
અંકલેશ્વરમાં રવિવારના રોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે..
માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ એટ્લે પોષી પૂનમ, પોષ મહિનાના શુક્લ પક્ષની અંતિમ તિથી એટ્લે પોષ પુર્ણિમા, આ વર્ષે પોષી પૂનમ 25 જાન્યુઆરી એટ્લે કે ગુરૂવારના શુભ દિવસ પર આવી છે,