Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ગાયત્રી પ્રજ્ઞા પરિવાર સંગઠન ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ભરૂચ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત અને ગાયત્રી પ્રજ્ઞા પરિવાર સંગઠન ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો

X

ભરૂચ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત અને ગાયત્રી પ્રજ્ઞા પરિવાર સંગઠન ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો

ભરૂચ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત અને ગાયત્રી પ્રજ્ઞા પરિવાર સંગઠન ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી જયંતિ પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ વિરલ દેસાઈ,જિલ્લા પદાધિકારીઓ ગીરીશ શુક્લ, બિપીન પટેલ સહિત, ગાયત્રી પરિવારના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી

Next Story