Connect Gujarat
ભરૂચ

ભરુચ : બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા સદાબહાર જુના ગીતોની યોજાઈ સંગીત સંધ્યા

ભરૂચમાં નવજીવન વિદ્યાલય ખાતે બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા જુના અને સદાબહાર ગીતોની સંગીત સંધ્યા યોજાઈ હતી.

ભરુચ : બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા સદાબહાર જુના ગીતોની યોજાઈ સંગીત સંધ્યા
X

ભરૂચમાં નવજીવન વિદ્યાલય ખાતે બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા જુના અને સદાબહાર ગીતોની સંગીત સંધ્યા યોજાઈ હતી. જેમાં ભરૂચના કલાકારોએ સદાબહાર ગીતોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કોરોનાકાળ ના લાંબાગાળા બાદ પ્રથમવાર બ્રહ્મ સોશ્યલ ગ્રુપનું સ્નેહ મિલન સાથે સંગીત સંધ્યા યોજાઈ હતી.

નવજીવન વિદ્યાલય ખાતે યોજાયેલ સંગીત સંધ્યા માં બ્રહ્મ સોશ્યલ ગ્રુપના પ્રમુખ પ્રદીપ રાવલ,ઉપ પ્રમુખ કે.આર.પંડ્યા, પૂર્વ પ્રમુખ રજનીકાંત રાવલ, શૈલેષ દવે સહિતના બ્રહ્મઅગ્રણીઓ હાજર રહ્યા હતા.ભરૂચમાં નવજીવન વિદ્યાલય ખાતે બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા જુના અને સદાબહાર ગીતોની સંગીત સંધ્યા યોજાઈ હતી.જેમાં ભરૂચના કલાકારોએ સદાબહાર ગીતોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કોરોનાકાળ ના લાંબાગાળા બાદ પ્રથમવાર બ્રહ્મ સોશ્યલ ગ્રુપનું સ્નેહ મિલન સાથે સંગીત સંધ્યા યોજાઈ હતી.નવજીવન વિદ્યાલય ખાતે યોજાયેલ સંગીત સંધ્યા માં બ્રહ્મ સોશ્યલ ગ્રુપના પ્રમુખ પ્રદીપ રાવલ,ઉપ પ્રમુખ કે.આર.પંડ્યા, પૂર્વ પ્રમુખ રજનીકાંત રાવલ, શૈલેષ દવે સહિતના બ્રહ્મઅગ્રણીઓ હાજર રહ્યા હતા.

Next Story