ભરૂચ: જંબુસરના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કરી, જાતે ઝેરી દવા પી કર્યો આપઘાત
ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આયુષ મંત્રાલય દ્વારા આયુષ કોંક્લીવ 3.0 જયપુરમાં આયુષ દ્વારા એક જ મંચ પર ૧૫૦થી વધુ વિશેષગ્ય. શોધકર્તા તેમજ ડોક્ટર દ્વારા એક જ વિષય પર દરેક ડોક્ટરની એનાલિસિસ,થિયરી, કેસસ્ટડી તેમજ મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..............
ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા
માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું.પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ....