ભરૂચ-અંકલેશ્વરમાં માઈભક્તો દ્વારા સ્થાપિત જવારાનું નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરાયું...
શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માઁ અંબાની આરાધના કરવામાં આવી હતી. નવરાત્રી નિમિતે ભક્તો દ્વારા 9 દિવસ શક્તિના સ્વરૂપે જવારા વાવી તેનું સ્થાપન કરે છે
શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માઁ અંબાની આરાધના કરવામાં આવી હતી. નવરાત્રી નિમિતે ભક્તો દ્વારા 9 દિવસ શક્તિના સ્વરૂપે જવારા વાવી તેનું સ્થાપન કરે છે
ભરૂચના વિવિધ વિસ્તારોમાં આજે પણ શેરી ગરબાની પરંપરા જીવંત રહી છે સ્થાનિક યુવાનોને યુવતીઓ શેરી ગરબા રમી માતાજીની આરાધનામાં લીન બને છે.....
વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે ઝડપી ગતિએ પેચવર્ક હાથ ધર્યું છે. સુરતના ઓલપાડના કદરામાંથી હાંસોટ સુધીના માર્ગ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું
માં અંબાની ઉપાસના અને ભક્તિનું પર્વ નવરાત્રી શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાય રહ્યું છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થાનમાં પણ અનોખી રીતે નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી
ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માં ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમના નોરતે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન બાઈક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં
ભરૂચની સાયબર ક્રાઇમ પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.69,500ની કિંમતના 5 મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.