ભરૂચ: નવાડેરાના શ્રી રાધાવલ્લભ મંદિરે ભક્તિમય માહોલમાં જન્માષ્ટમી મહોત્સવ યોજાશે
ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે…
ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે…
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ શાળામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ,આનંદ અને હર્ષોલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી…
ભરૂચ એલસીબીની ટીમ પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિમેષ નવિનભાઈને બાતમી…
જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય, “જેલ ભવન”, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડના નેતૃત્વ…
ભરૂચ શહેરમાં સાતમ, જન્માષ્ટમી, છડી, મેઘરાજની સવારી તથા લોકમેળાના આયોજનને ધ્યાનમાં રાખીને સોનેરી મહેલ વિસ્તાર તરફ જતા ચાર…
ભરૂચના હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત ઇન્ટર-એબીજી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ…
અંકલેશ્વર વિસ્તારમાં વર્ષ 2024ના રોજ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષ સખત કેદની સજાનો…
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.દીપડાએ શ્વાનનો શિકાર કરતા વન વિભાગ…
અંકલેશ્વર GIDC સ્થિત શ્રી મહાદેવ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પાસે જીતાલી ગામના રહેવાસી 40…
નર્મદા જિલ્લાના રાજપીપળામાં પ્રેમસંબંધોમાં ભારે દંગલ સર્જાયું હતું,બહેનના પ્રેમીને ભાઈએ પોતાના સાગરીતો સાથે મહિને અપહરણ કરી ફાર્મ હાઉસમાં…