Home > અન્ય > ધર્મ દર્શન > ભરૂચ: રાજપારડીના સારસા માતાજીના મંદિરે પાંચમનો મેળો ભરાયો, માનવ મહેરામણ ઊમટ્યું
ભરૂચ: રાજપારડીના સારસા માતાજીના મંદિરે પાંચમનો મેળો ભરાયો, માનવ મહેરામણ ઊમટ્યું
ડુંગર પર સારસા માતાજીનો મંદીર આવેલ છે જે પૌરાણિક કથાઓમાંનું એક ગણાય છે.સારસામાતા આ ડુંગર પર બિરાજમાન છે.
BY Connect Gujarat Desk1 Sep 2022 11:50 AM GMT
X
Connect Gujarat Desk1 Sep 2022 11:50 AM GMT
ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ડુંગર પર સારસા માતાજીનો મંદીર આવેલ છે જે પૌરાણિક કથાઓમાંનું એક ગણાય છે.સારસામાતા આ ડુંગર પર બિરાજમાન છે.જેમના દશઁન માટે ભક્તો દુરદુરથી આવે છે.છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે સારસામાતાનો મેળો ભરાયો ન હતો.આજે ત્રીજા વષે મેળો ભરાતાં માનવ મહેરામણ ઊમટી પડયું હતું.મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજપારડી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Next Story