Home > Diwali 2022
Diwali 2022
દેવઊઠી એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે શેરડીની પૂજા કરવામાં આવે છે, જાણો કેમ
4 Nov 2022 6:37 AM GMTઆ મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો રાખવામાં આવે છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે માટે આ...
સુરત:પારસી પરિવાર પાસે છે ભગવાન સ્વામિનારાયણની પાઘડી, મોટી સંખ્યામાં હરિભક્તોએ કર્યા દર્શન
28 Oct 2022 5:57 AM GMTસુરતના પારસી પરિવાર પાસે છે ભગવાન સ્વામિનારાયણની પાઘડી, ભાઇબીજના દિવસે પાઘડીને મૂકવામાં આવે છે દર્શન અર્થે
ભરૂચ : નુતન વર્ષના દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો, ભગવાનના દર્શન કરી લોકો ધન્ય બન્યા...
26 Oct 2022 10:40 AM GMTઆજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા
સુરેન્દ્રનગર : નૂતન વર્ષે ગૌવંશ સાથે જોડાયેલી અનોખી પરંપરા, જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત..!
26 Oct 2022 10:05 AM GMTગામના ગોપાલકો આગળ દોડે છે, અને પાછળ ગાય માતા દોડે છે. ગાય માતા દોડ્યા બાદ ગ્રામજનો રજ માથા પર ચઢાવી ધન્યતા અનુભવે છે.
ભરૂચ : ગાયત્રીનગર સ્થિત જલારામ બાપાના મંદિરે નુતન વર્ષ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો...
26 Oct 2022 9:55 AM GMTગાયત્રીનગર જલારામ મંદિર ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા વર્ષ નિમિત્તે નગર દેવી ભદ્રકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી....
26 Oct 2022 9:48 AM GMTદિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરના નગર દેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પોહચ્યા હતા.
અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં IPS મેસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો
26 Oct 2022 8:35 AM GMTઅમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ આઇપીએસ મેસ પોલીસ કોલોની ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો...
વડોદરા : એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધ-વડીલો સાથે પોલીસની શી-ટીમે દિવાળીના તહેવારોની ભવ્ય ઉજવણી...
26 Oct 2022 8:03 AM GMTતહેવારો લોકો પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે કે, જેઓ એકલવાયુ જીવન ગુજારતા હોય છે.
વડોદરા : સહજ રંગોળી ગ્રૂપે રી-ક્રિએટ કર્યા રાજા રવિ વર્માના ચિત્રો, ગોત્રીના ઇસ્કોન મંદિરે ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયું
26 Oct 2022 7:58 AM GMTપ્રખ્યાત રાજા રવિ વર્માના વિવિધ ચિત્રો છે સંગ્રહિત, સહજ રંગોળી ગ્રૂપ દ્વારા રંગોળીથી રી-ક્રિએટ કરાયા
ભગવાન ચિત્રગુપ્ત માણસના જન્મ અને મૃત્યુનો સમય નક્કી કરે છે, જાણો આજનાં દિવસે કેમ તેની પૂજા કરવામાં આવે છે
26 Oct 2022 6:29 AM GMTઆજે એટલે કે 26 ઓક્ટોબર 2022 ના રોજ, ભાઈ બીજનો તહેવાર અને સાથે ગુજરાતીનું નવું વર્ષ દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં આજથી નવા વર્ષની શરૂઆત, PM મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધીની શુભેચ્છા
26 Oct 2022 6:20 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ 2022 નિમિત્તે ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ગુજરાતીમાં ટ્વિટ કર્યું હતું.
આવતીકાલે ગોવર્ધન પૂજા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી થશે, જાણો શુભ સમય અને પૂજાની રીત
25 Oct 2022 12:53 PM GMTલોકો જેનો આ દિવાળીના તહેવાર આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય ત્યારે આ દિવાળીનો તહેવાર પૂરો થયા બાદ હવે ગોવર્ધન પૂજા ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
વડોદરામાં ક્ષત્રિયોએ સીએમની સભામાં રૂપાલા હાય હાય ના નારા લગાવતા...
21 April 2024 4:49 PM GMTભરૂચ : સમની-કારેલાં ગામ વચ્ચે એક્સપ્રેસ-વે પર ટ્રક-કારનો અકસ્માત,...
23 April 2024 12:56 PM GMTઅંકલેશ્વર : ચૈતર વસાવાના પ્રચાર વેળા કોસમડી ગામે ભાજપ-AAPના કાર્યકરો...
22 April 2024 4:15 PM GMTઆ'ખરે... ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર...
19 April 2024 10:03 AM GMTનામાંકન મંજૂર : અમરેલી-કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય...
21 April 2024 12:33 PM GMT
ભરૂચ: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાશે, પરીક્ષા પાસ...
24 April 2024 1:20 PM GMTભરૂચ : જય અંબે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયો જનજાગૃતિ કાર્યકમ,...
24 April 2024 1:07 PM GMTઅંકલેશ્વર : સંજાલીના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલા યુવાનનું...
24 April 2024 12:06 PM GMTભરૂચ : ચૈતર વસાવા દ્વારા જંબુસર શહેરમાં લોકસંપર્ક કરાયો, જલેબી તળી...
24 April 2024 11:49 AM GMTભરૂચ : અયોધ્યાનગરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી,...
24 April 2024 10:53 AM GMT