સુરતસુરત:પારસી પરિવાર પાસે છે ભગવાન સ્વામિનારાયણની પાઘડી, મોટી સંખ્યામાં હરિભક્તોએ કર્યા દર્શન સુરતના પારસી પરિવાર પાસે છે ભગવાન સ્વામિનારાયણની પાઘડી, ભાઇબીજના દિવસે પાઘડીને મૂકવામાં આવે છે દર્શન અર્થે By Connect Gujarat 28 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નુતન વર્ષના દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો, ભગવાનના દર્શન કરી લોકો ધન્ય બન્યા... આજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા By Connect Gujarat 26 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનસુરેન્દ્રનગર : નૂતન વર્ષે ગૌવંશ સાથે જોડાયેલી અનોખી પરંપરા, જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત..! ગામના ગોપાલકો આગળ દોડે છે, અને પાછળ ગાય માતા દોડે છે. ગાય માતા દોડ્યા બાદ ગ્રામજનો રજ માથા પર ચઢાવી ધન્યતા અનુભવે છે. By Connect Gujarat 26 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ : ગાયત્રીનગર સ્થિત જલારામ બાપાના મંદિરે નુતન વર્ષ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો... ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા વર્ષ નિમિત્તે નગર દેવી ભદ્રકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી.... દિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરના નગર દેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પોહચ્યા હતા. By Connect Gujarat 26 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં IPS મેસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો By Connect Gujarat 26 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધ-વડીલો સાથે પોલીસની શી-ટીમે દિવાળીના તહેવારોની ભવ્ય ઉજવણી... તહેવારો લોકો પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે કે, જેઓ એકલવાયુ જીવન ગુજારતા હોય છે. By Connect Gujarat 26 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સહજ રંગોળી ગ્રૂપે રી-ક્રિએટ કર્યા રાજા રવિ વર્માના ચિત્રો, ગોત્રીના ઇસ્કોન મંદિરે ચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકાયું પ્રખ્યાત રાજા રવિ વર્માના વિવિધ ચિત્રો છે સંગ્રહિત, સહજ રંગોળી ગ્રૂપ દ્વારા રંગોળીથી રી-ક્રિએટ કરાયા By Connect Gujarat 26 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
Bhai Beejભગવાન ચિત્રગુપ્ત માણસના જન્મ અને મૃત્યુનો સમય નક્કી કરે છે, જાણો આજનાં દિવસે કેમ તેની પૂજા કરવામાં આવે છે આજે એટલે કે 26 ઓક્ટોબર 2022 ના રોજ, ભાઈ બીજનો તહેવાર અને સાથે ગુજરાતીનું નવું વર્ષ દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. By Connect Gujarat 26 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn