ભરૂચ: ધો. 1થી 5ના વર્ગો શરૂ થતા અંકલેશ્વરની વિવિધ શાળામાં બાળકોને આવકાર અપાયો
અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો કોરોના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો કોરોના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.
ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રજાતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ વ્યાવહારિક જ્ઞાન મેળવી શકે
ગુગલ બોય તરીકે જાણીતા ભરૂચના અનય સિંગ નામના બાળકે માત્ર 7 વર્ષની ઉમરમાં 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસાની એક દીકરીનો લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવતા NASA દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે
કોરોના મહામારીમાં માતા કે, પિતા ગુમાવનાર 35 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.