શું તમારા મોઢા પર ખીલના ડાઘ રહી ગયા છે? તો કરો આ ઘરેલુ ઉપાય, ડાઘ થઈ જશે છૂમંતર..!
આજકાલ વધતા જતા પ્રદૂષણ અને ફાસ્ટ ફૂડને કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.
આજકાલ વધતા જતા પ્રદૂષણ અને ફાસ્ટ ફૂડને કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.
સૂર્યમુખીનું તેલ ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે. આ તેલથી કોઈ ઘા વગેલો હશે તો પણ ઝડપથી રૂજાઈ જશે.
પિતૃપક્ષની સમાપ્તિ પછી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. દર વર્ષની જેમ આ નવરાત્રિએ પણ લોકો મન ભરીને મોજ કરી રહ્યા છે
ભારતભરમાં શારદીય નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમયે અનેક લોકો અલગ અલગ રીતે ધામધુમથી માતા દુર્ગાની સ્થાપના કરતાં હોય છે
નવરાત્રીમાં ગરબા લેવા મોડી રાત સુધી જાગતા હોય છે. અને તેના કારણે શરીરમાં થાક પણ અનુભવતો હોય છે.
નવરાત્રિ શરૂ થઈ ગઇ છે. ત્યારે તમામને તૈયાર ઘેલું લાગ્યું હોય છે. ગરબાના તાલે સૌ કોઈ ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છે.
નવરાત્રી એટલે નવ દિવસની રાત્રીની સાથે નવ દિવસની અલગ અલગ કલરફુલ ડ્રેસિંગ, એસેસરીઝ વગેરેનો પણ સમાવેશ થાય છે.