Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કાર દીપ વિદ્યાલય ખાતે શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ અને અંકલેશ્વર ફિલનથ્રોપિક સોસાયટી દ્વારા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ યોજાયો

અંકલેશ્વર: રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કાર દીપ વિદ્યાલય ખાતે શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ અને અંકલેશ્વર ફિલનથ્રોપિક સોસાયટી દ્વારા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ યોજાયો

આજે શિક્ષક દિન નિમિત્તે શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ અને અંકલેશ્વર ફિલનથ્રોપિક સોસાયટી દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કાર દીપ વિદ્યાલય ખાતે નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સમારોહમાં સેવા નિવૃત્ત શિક્ષકોને સાલ ઓઢવી પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યકમમાં એ.આઈ.એના પ્રમુખ જશુ ચૌધરી,માજી પ્રમુખ પ્રમુખ રમેશ ગાભાણી,મહેશ પટેલ,શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ શિવરામ અગ્રવાલ,કનકબેન અગ્રવાલ અને ફિલનથ્રોપિક સોસાયટી મુખ્ય સંયોજક નરેશ પુજારા,સહ સંયોજક મનોજ આનંદપૂરા,એન.કે.નાવડિયા, હિતેન આનંદપૂરા,ચંદ્રેશ દેવાણી સહીત ઉદ્યોગકારો,શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Next Story