ભરૂચ: વટારીયા ગામ સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરીમાં પ્રતિ ટન શેરડીના ભાવ રૂ. 2751 જાહેર !

દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા શેરડી પિલાણના ભાવો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વાલિયાના વટારીયા ગામ સ્થિત ગણેશ સુગર ફેક્ટરીનો છેલ્લા બે વર્ષથી

New Update
Screenshot_2025-04-09-08-38-40-77_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના વાલિયાના વટારીયા ગામ સ્થિત ગણેશ સુગર ફેક્ટરીમાં શેરડીના ભાવ 2751 જાહેર કરવામાં આવ્યા છે.

Advertisment
દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા શેરડી પિલાણના ભાવો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વાલિયાના વટારીયા ગામ સ્થિત ગણેશ સુગર ફેક્ટરીનો છેલ્લા બે વર્ષથી કસ્ટોડિયન કમિટી દ્વારા  કાર્યભાર  સંભાળવામાં આવી રહ્યો  છે. કસ્ટોડિયન કમિટી દ્વારા વર્ષ-2024-25ના શેરડી પીલાણના ભાવ 2751 જાહેર કરવામાં આવ્યો છે.જેમાં રૂપિયા 125 પાંચ વર્ષ બાદ 6 ટકા વ્યાજદારે પરત કરવા તો વિકાસ ફંડના નામે રૂપિયા 26 કપાત કરવામાં આવશે જેને લઈ 2600 રૂપિયા જ ભાવ રહેશે જેને લઈ પણ શેરડી પકવતા ખેડૂત સભાસદો નારાજગી ફેલાઈ છે.
Advertisment
Latest Stories