Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આજે કોરોનાના 3350 નવા કેસ નોધાયા, 236 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં આજે કોરોનાના 3350 નવા કેસ નોધાયા, 236 દર્દીઓ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં આજે છેલ્લા કોરોનાના 3350 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 236 દર્દીઓ સાજા થયાં છે, રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 1660,સુરતમાં 690,વડોદરામાં 181,રાજકોટમાં 141,આણંદમાં 114,ગાંધીનગરમાં 85,ખેડામાં 84,કચ્છમાં 48,નવસારીમાં 47,ભાવનગરમાં 40,ભરૂચમાં 39,વલસાડમાં 34,પંચમહાલમાં 26,મોરબીમાં 25,જામનગરમાં 20,રાજકોટ ગ્રામ્યમાં 18,દેવભૂમિ દ્વારકામાં 17,મહેસાણામાં 13,દાહોદમાં12,સાબરકાંઠામાં 10,જૂનાગઢમાં 8,અમરેલીમાં 7,મહીસાગરમાં 7,અરવલ્લીમાં 6,સુરેન્દ્રનગરમાં 6,ગીર સોમનાથમાં 5,બનાસકાંઠામાં 4,તાપીમાં 2,અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે.

અત્યારે કુલ10994 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 32 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 10962 દર્દીઓ સ્ટેબલ છે.

Next Story