જુનાગઢ: ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કર્યા
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર પર્વત પર માં આંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
BY Connect Gujarat Desk2 Nov 2023 8:09 AM GMT
X
Connect Gujarat Desk2 Nov 2023 8:09 AM GMT
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર પર્વત પર માં આંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત હાલમાં ગુજરાતના પ્રવાસે છે તેમણે આજે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કર્યા હતા અહીં તેમણે જગદમ્બાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.રોપ વે દ્વારા ગિરનાર પર્વત પર જઈ દર્શન કર્યા હતા. સાથે જ તેઓએ દત્તાત્રેય ભગવાનનાં પણ દર્શન કર્યા હતા.આ પ્રસંગે મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Next Story