બનાસકાંઠા: અંબાજી નજીક ત્રણ ખાનગી બસ પર પથ્થરમારાથી યાત્રિકો ભયભીત,બસના કાચ તૂટ્યા
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
શક્તિ અને ભક્તિ માટે જાણીતા એવા ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૂ. 1200 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.
દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના યાત્રિકોની લક્ઝરી બસે મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી, 37 લોકો ઇજાગ્રસ્ત થયા, 9 લોકોને ગંભીર ઈજાઓ
બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સગીરા પર ગેંગરેપની ચોકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોને શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને માલીશની સેવા મળી રહે એ માટે સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદના એક માઈ ભક્તે સેવા કેમ્પ શરૂ કર્યો છે
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે