બનાસકાંઠા : શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં યોજાયા યોગ ગરબા, અનેક માઈભક્તો જોડાયા...
આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના ઠંડા પાણીના પણ ફાંફાં જોવા મળ્યા છે. હાલમાં ગરમીનો પારો વધતો હોય ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાની શરૂઆત થઇ છે,આ સ્પર્ધામાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 500 ઉપરાંત મહિલાઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો છે.
અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવા માટે 89 જેટલા મકાનો સહિતના બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે,
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
શક્તિ અને ભક્તિ માટે જાણીતા એવા ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૂ. 1200 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.
દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના પવિત્ર અવસરે ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.