New Update
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જ્યાં સ્વીટી પટેલનો મૃતદેહ સળગાવ્યો હતો ત્યાં ત્રીજીવાર તપાસ કરી હતી. જેમાં ભરૂચના અટાલીમાંથી 5 દાંત તેમજ અર્ધબળેલા દાગીના મળી આવ્યા છે. વડોદરાના બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસમાં મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જ્યાં સ્વીટી પટેલનો મૃતદેહ સળગાવ્યો હતો ત્યાં ત્રીજીવાર તપાસ કરી હતી.
જેમાં ભરૂચના અટાલીમાંથી 5 દાંત તેમજ અર્ધબળેલા દાગીના મળી આવ્યા છે. તેમજ અજય દેસાઇનો FSLમાં કરાવેલો SDS અને પોલિગ્રાફ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેમજ હત્યા કરી હોવાની બાબતને સમર્થન આપતો રિપોર્ટ આવ્યો છે.
Latest Stories