ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 23 ઓક્ટોબરથી લઈને 29 ઓક્ટોબર સુધી
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 23 ઓક્ટોબરથી લઈને 29 ઓક્ટોબર સુધી
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દમણ ભાજપએ પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મહત્વની બેઠકોને બિનહરીફ કબ્જે કરી છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટેના નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓજત નદીમાં એક આર્મી જવાન ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાત્રે બઘડાટી બોલી હતી.સરપંચની ચૂંટણીના મનદુઃખના કારણે બે સમાજના લોકો આમને સામને હથિયારો સાથે આવી ગયા હતા,જેમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખડકલા ગામની સીમમાં રહેતા પરિવારમાં દિવાળીના તહેવાર પર નજીવી બાબતે લોહીની હોળી રમાઈ હતી.