ગ્રીન ટીના છે અઢળક ફાયદા, કેન્સર સહિત અનેક બીમારીઓને રાખશે દૂર..... જાણો બીજા ફાયદાઓ...
ગ્રીન ટી એક પ્રકારનું એંટીઓક્સિડેંટ પીણું છે જે શરીરમાં રહેલ તમામ પ્રકારની ગંદકીને બહાર કાઢી નાખે છે.
ગ્રીન ટી એક પ્રકારનું એંટીઓક્સિડેંટ પીણું છે જે શરીરમાં રહેલ તમામ પ્રકારની ગંદકીને બહાર કાઢી નાખે છે.
આખી રાત વાળમાં તેલ લગાવી રાખવું કોઇ નવી વાત નથી. આવું ઘણા લોકો કરે છે, ખાસ કરીને મહિલાઓની આવી આદત હોય છે
યોગ કોઈપણ રોગ અથવા સમસ્યામાંથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. સ્વસ્થ રહેવાની આ શ્રેષ્ઠ રીત છે. ડૉક્ટરો પણ રાત્રિભોજન પછી યોગ કરવાની સલાહ આપે છે.
ખજૂરમાં પ્રોટીન, ડાયેટરી ફાઈબર, આયર્ન અને કાર્બ્સ જેવા પોષક તત્વો સહિત મેગ્નેશિયમ, મેન્ગેનીઝ, વિટામિન બી6 અને પોટેશિયમ જોવા મળે છે.
ઘણા લોકો માટે વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જાય છે. વજન ઝડપથી ઓછું કરવું હોય તો એક્સરસાઇઝની સાથે ડાયટ નું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે.
શું તમને ક્યારેય પેટમાં ડાબી બાજુ દુખાવો થાય છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો પેટમાં દુખવું એ એક સામાન્ય બાબત છે.
એક્સપર્ટ અનુસાર દરરોજ સ્ટ્રોબેરી ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. આને ડાયટમાં સામેલ કરીને આરોગ્યને મજબૂત બનાવી શકાય છે.