વડોદરા : ગુજરાતમાં યોજાતા એકમાત્ર પુરુષોના ગરબા, જાણો મહિલાઓ અહી કેમ નથી ઘૂમી શકતી ગરબા..!
માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા
માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા
નવરાત્રી એ સ્વાસ્થ્ય સુધારવાની સાથે શરીરને ડિટોક્સિફાય કરવાની ખૂબ જ સારી તક છે. જો તમે યોગ્ય રીતે ઉપવાસ કરશો તો નવ દિવસ પછી તમને ખરેખર સારું લાગશે.
નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલ આર.કે.વકીલ હાઇસ્કુલ અને અલ્કાબા પ્રાઈમરી શાળા ખાતે મહા આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
ઝાડેશ્વર વિસ્તારમાં વસતા બંગાળી સમાજ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દુર્ગા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
હિંદુ ધર્મમાં, નવરાત્રી મહાપર્વની આઠમ અને નોમનાં કન્યાઓની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે 10 વર્ષથી ઓછી ઉંમરની નવ છોકરીઓને તેમના ઘરે બોલાવીને તેમને ભોજન કરાવવાનો રિવાજ છે.
શારદીય નવરાત્રી એટલે માત્ર ઉલ્લાસનો જ નહીં પરતું માઁ શક્તિની ઉપાસનાનું પર્વ છે. ત્યારે ગુજરાતમાં ત્રણ શક્તિપીઠોમાનું એક પવિત્ર શક્તિપીઠ એટલે માઁ બહુચરાજી,માઁ અંબાનું જ એક સ્વરૂપ છે.
1લી ઓક્ટોબર 2022ના રોજ એટલે કે શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે, માઁ દુર્ગાના સંપૂર્ણ સ્વરૂપ માઁ કાત્યાયનીની પૂજા કરવામાં આવે