મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો, મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. રાજ્યમાં યોજાયેલી નગર પરિષદ (Nagar Parishad) અને નગર પંચાયત (Nagar Panchayat) ની ચૂંટણીના પરિણામોમાં
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. રાજ્યમાં યોજાયેલી નગર પરિષદ (Nagar Parishad) અને નગર પંચાયત (Nagar Panchayat) ની ચૂંટણીના પરિણામોમાં
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરણાએ સુરતની મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ભાજપ સરકારની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા.
અમરેલી જિલ્લામાંથી ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે. ધારી તાલુકાના ગોપાલગ્રામમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો...।
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 26 ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે સાત ભારતીયો હજુ પણ ગુમ હોવાનું નોંધાયું છે.
ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે, જે દેશના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે.
રશિયાએ યુક્રેનને સમુદ્રથી સંપૂર્ણ રીતે કાપી નાખવાના અભિયાનને વધુ આક્રમક બનાવતાં વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વના ઓડેશા બંદર પર વિનાશક હુમલો કર્યો છે.
અંકલેશ્વરના ભાદી ગામની સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10મી ડોકટર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત