શેરબજારની જોરદાર વાપસી, સેન્સેક્સ 193 અને નિફ્ટી 54 પોઈન્ટ વધ્યો.!
સોમવારે ઘટાડા પછી સેન્સેક્સ અને નિફ્ટીએ 25 ઓક્ટોબર, બુધવારે શરૂઆતના વેપારમાં રોકાણકારોને પ્રોત્સાહન આપ્યું હતું.
સોમવારે ઘટાડા પછી સેન્સેક્સ અને નિફ્ટીએ 25 ઓક્ટોબર, બુધવારે શરૂઆતના વેપારમાં રોકાણકારોને પ્રોત્સાહન આપ્યું હતું.
સિંધવાઇ માતાના 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલને શ્રદ્ધાળુઓ નખથી ઉખાડી માતાને અર્પણ કરે છે.
નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.
હિન્દુ ધર્મમાં દશેરાના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દશમી તિથી 23 ઓક્ટોબર સોમવારના રોજ સાંજે 5:44 વાગ્યે શરૂ થશે