રાજકોટ : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ભર્યું નામાંકન, કહ્યું : ક્ષત્રિય સમાજના સાથ-સહકારની જરૂર
ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે.
ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે.
વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવી રહી છે.
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરાયું હતું.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે તેમના જ અમરેલી જીલ્લામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
PM મોદી તા.25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રૂપિયા 1,195 કરોડ ખર્ચે નવનિર્મિત 250 બેડની એઈમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.
ઉપલેટા પોલીસ મથકમાં તરછોડનારના માતા-પિતા સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી
પાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
રાજકોટ-પડધરીના અમરેલી ગામે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 42 એકરથી વધુ જમીન પર નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું,