IPL 2025 પહેલા પંજાબ કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરી, શ્રેયસ ઐયરને સોંપાઈ કમાન
પંજાબ કિંગ્સે IPL 2025ની શરૂઆત પહેલાં એક મોટો નિર્ણય લીધો છે. ટીમે શ્રેયસ ઐયરને ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. આ જાહેરાત રવિવારે રાત્રે કરવામાં આવી હતી
પંજાબ કિંગ્સે IPL 2025ની શરૂઆત પહેલાં એક મોટો નિર્ણય લીધો છે. ટીમે શ્રેયસ ઐયરને ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. આ જાહેરાત રવિવારે રાત્રે કરવામાં આવી હતી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ IPL 2025ની સિઝનની તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે IPL
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો,આ ટુર્નામેન્ટમાં સમાજની 8 જેટલી ટીમોએ ભાગ લીધો છે...
સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા
ભરૂચ શહેરમાં આવેલ એક્સ્ટ્રીમ જિમના સંચાલક દિલીપ જાદવ દ્વારા જિમમાં આવતા લોકોમાં એકબીજા પ્રત્યે આદર ભાવ વધે તે માટે છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
ભારતીય ટીમના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા લગભગ પાંચ વર્ષના લગ્નજીવન પછી અલગ થવાની અફવા છે.
જસપ્રીત બુમરાહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝમાં 32 વિકેટ ઝડપ્યા પછી આઈસીસી રેન્કિંગમાં પણ ઇતિહાસ રચ્યો છે. જસી આઈસીસીના લેટેસ્ટ રેન્કિંગમાં રેકોર્ડ 908