Connect Gujarat

You Searched For "Crowd"

પર્યટન શહેરમાં ઠંડી વધી, રોહતાંગ પાસ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો, વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભીડ

15 April 2024 10:28 AM GMT
પર્યટન શહેર મનાલીમાં હવામાનમાં ફેરફારને કારણે ઠંડી વધી છે.

સિક્કિમમાં હાઇ સ્પીડ ટેન્કરે તબાહી મચાવી, ભીડમાં ઘૂસી જતાં 20 લોકોને કચડી નાખ્યા, 3 નું મૃત્યુ..

11 Feb 2024 6:05 AM GMT
સિક્કિમમાં હાઇ સ્પીડનો કહેર જોવા મળ્યો છે. રાજ્યના ગંગટોક જિલ્લાના રાનીપૂલ ખાતે ગઈકાલે સાંજે તંબોલા કાર્યક્રમમાં એક ટ્રક અચાનક ઘૂસી જતાં ત્રણ લોકોના...

IPL 2023 : કોલકાતાએ MS Dhoniને આપી શાનદાર ફેરવેલ, મેચ બાદ માહીના આ શબ્દોએ ફેન્સને કર્યા ભાવુક.!

24 April 2023 7:19 AM GMT
IPL 2023 ની 33મી મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.

સાબરકાંઠા : ઝેરી જાનવરના કરડવાનું ઝેર ઉતારવાની બાધા પૂર્ણ કરતો એકમાત્ર લોકમેળો, જાણો જાદર ગામની વર્ષો જૂની પરંપરા...

7 Sep 2022 10:35 AM GMT
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના જાદર ગામે મુધણેશ્વર મહાદેવથી પ્રસિધ્ધ થયેલ ત્રિદિવસીય લોકમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા.

ગીર સોમનાથ : પ્રથમ જયોતિલિંગના દર્શનાર્થે ભક્તોની ભીડ, મંદિરે જતા પહેલા જાણી લો કેવી સુવિધાઓ કરાઈ

29 July 2022 6:27 AM GMT
આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રથમ અને ગુજરાતનાં એકમાત્ર જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું

અમદાવાદ : સોનાવેશમાં નાથે આપ્યા દર્શન, મંદિર પરિસરમાં ભગવાનની ઝલક નિહાળવા ભક્તોની ભારે ભીડ

30 Jun 2022 10:31 AM GMT
આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.

તમિલનાડુમાં અકસ્માત: મદુરાઈમાં ચિથિરાઈ ઉત્સવ દરમિયાન ભક્તોની ભીડ, બેના મોત, ઘણા ઘાયલ

16 April 2022 7:50 AM GMT
તમિલનાડુના મદુરાઈમાં ચિથિરાઈ ઉત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ ભીડમાં કચડાઈ જવાથી બે લોકોના મોત થયા છે

પંચમહાલ : પાવાગઢમાં ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, વહીવટી તંત્ર દ્વારા ભક્તો માટે વિશેષ સુવિધા ઊભી કરાઇ

10 April 2022 6:30 AM GMT
પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભરૂચ : આમોદના નાહીયેર ગામે સુંદરકાંડનો પાઠ યોજાયો, ગાયક અતુલ પુરોહિતના મધુર કંઠે સુંદરકાંડ ગવાયો

3 April 2022 12:29 PM GMT
જગવિખ્યાત ગરબાના સુપ્રસિધ્ધ ગાયક અતુલ પુરોહિતના કંઠે ભરૂચ જિલ્લાના આમિડ તાલુકાનાં નાહિયર ગામે સુંદરકાંડનું સુંદર આયોજન કરાયું...

ભરૂચ : ઓસારા મહાકાળી મંદિર ચૈત્રીની સાતમ સુધી કેમ રહે છે બંધ, જાણો અનેરો મહિમા...

1 April 2022 8:03 AM GMT
આવતીકાલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થવા થઈ રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે માતાજીના મંદિરો ખુલ્લા રહેતા હોય છે.

કચ્છ : આશાપુરા માતા મંદિરે આવતીકાલે ઘટ્ટસ્થાપન , તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી

31 March 2022 6:04 AM GMT
કચ્છમાં મા આશાપુરા માતાના મઢમાં 1લી એપ્રિલે ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે , આ વર્ષે દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડશે

હોળી-ધૂળેટી ઉજવવા અમદાવાદીઓમાં થનગનાટ, રંગ-પિચકારી ખરીદવા બજારોમાં ભીડ જામી

17 March 2022 11:39 AM GMT
અમદાવાદ શહેરના અનેક બજારોમાં રંગ અને પિચકારી સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.