સુરત : સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા દશામાની અર્ધવીસર્જિત પ્રતિમાઓનું હજીરા ખાતે દરિયામાં કરાયું પુનઃ વિસર્જન
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે છેલ્લા 3 વર્ષથી દેવી-દેવતાઓની પ્રતિમાને નદી, તળાવોમાં વિસર્જન પર ચુસ્ત પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા કરવામાં આવે છે,