Connect Gujarat

You Searched For "death anniversary"

ભરૂચ : મંગલમઠ-તવરાના સ્થાપક મહંત મંગલદાસ સાહેબની 32મી પુણ્યતિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

3 April 2024 12:21 PM GMT
ભરૂચ તાલુકાના તવરા મંગલમઠ ખાતે મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રણદીપ હુડ્ડાએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા,અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

28 Feb 2024 6:37 AM GMT
અભિનેતા રણદીપ હુડ્ડા, જે તેમની બાયોપિકમાં સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા ભજવશે, સોમવારે તેમની પુણ્યતિથિ પર સુપ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા.

જુનાગઢ : આપાગીગા બાપાના સમાધિ સ્થાને શામજીબાપુની 41મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી કરાય...

18 Feb 2024 8:05 AM GMT
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું સતાધાર ધામ રમણીય ધાર્મિક સ્થળ છે,

આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ...!

11 Feb 2024 5:49 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પાર્ટીના અગ્રણી વિચારધારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે ભારતીય...

મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?, વાંચો અહીં...

30 Jan 2024 5:07 AM GMT
ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે.

ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકરની 67મી પુણ્યતિથી નિમિત્તે અમોદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો...

6 Dec 2023 12:08 PM GMT
ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ભરૂચ : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

31 Oct 2023 11:07 AM GMT
સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

31 Oct 2023 9:43 AM GMT
કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ સહિત PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

16 Aug 2023 3:19 AM GMT
સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર આજે તેમની સમાધિ 'સદૈવ અટલ' ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ,કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય

27 May 2023 7:52 AM GMT
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

ભરૂચ: પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

21 May 2023 7:14 AM GMT
રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં.

ભરૂચ : મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે કારેલી ગામે યોજાય રક્તદાન શિબિર...

30 Jan 2023 11:14 AM GMT
જંબુસર તાલુકાના કારેલી ગામ સ્થિત ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને નેતાજી શુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન...