Connect Gujarat

You Searched For "Gumandev Temple"

અંકલેશ્વર : શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા ગુમાનદેવ મંદિર સુધી પદયાત્રા યોજાય...

19 Aug 2023 10:52 AM GMT
પદયાત્રીઓએ ઝઘડીયા સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિરે પૂજન-અર્ચન, આરતી સહિત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

ભરૂચ: સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિરની પૂર્વ DGP ડી.જી.વણઝારાએ લીધી મુલાકાત

1 Sep 2021 12:27 PM GMT
ઝઘડિયા તાલુકાના સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે આજરોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં પૂર્વ ડીજીપી ડી.જી. વણઝારા ખાસ ઉપસ્થિત...

ભરૂચ : ઝધડીયા સ્થિત ગુમાનદેવ મંદિર દર શનિવારે ખુલ્લુ રહેશે

26 Jun 2021 11:02 AM GMT
કોરોનાનો કહેર ઓછો થયો, દેવાલયોના કપાટ ખુલ્યા.

ભરૂચ : ગુમાનદેવના મહંત પર હુમલાની ઘટનાને વખોડી નાંખતું સંત સુરક્ષા પરિષદ

2 Nov 2020 11:43 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિરના મહંતને સીસીટીવીના ફુટેજ બાબતે ઉશ્કેરાયેલા ટોળાએ માર મારી કપડા ફાડી નાંખ્યાં હતાં. આ ઘટનાના વિરોધમાં સંત...

અંકલેશ્વર : ગુમાનદેવ મંદિરના મહંત પર થયેલ હુમલાની ઘટનાને કોંગ્રેસે વખોડી, ઇજાગ્રસ્ત મહંતની લીધી મુલાકાત

30 Oct 2020 8:44 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ તીર્થ ખાતે ઘટેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત મહંતને અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા...

ભરૂચ : ગુમાનદેવના મહંતને મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો, ભાજપના સાંસદે ઠાલવ્યો રોષ

29 Oct 2020 9:32 AM GMT
ઝઘડીયાના ગુમાનદેવ નજીક ડમ્પરની ટકકરે ચાર લોકોના મોત થયાં બાદ ઉશ્કેરાયેલાં ટોળાએ મંદિરના મહંતને માર માર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં....

ભરૂચ : ગુમાનદેવ પાસે ત્રણ મહિલા અને એક પુરૂષ વાહનની રાહ જોઇ ઉભા હતાં, જુઓ પછી શું બની ગોઝારી ઘટના

28 Oct 2020 7:43 AM GMT
ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ પાસે વાહનની રાહ જોઇને ઉભેલી ત્રણ મહિલા અને એક પુરૂષ માટે ડમ્પર કાળ બનીને ત્રાકટયું હતું. ડમ્પરના ચાલકે ચારેયને ટકકર મારતાં...