Connect Gujarat

You Searched For "mansukhvasava"

નર્મદા : વડિયા પેલેસ કેમ્પસમાં વન વિશ્રામ ગૃહ-વન કવચનું વન મંત્રીના હસ્તે લોકાર્પણ...

28 Dec 2023 11:59 AM GMT
2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ...

ભરૂચ: આમોદના તળાવનો રૂ.૬.૫૯ કરોડના ખર્ચે વિકાસ કરાશે,સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયુ ભૂમિપૂજન

25 Nov 2023 11:57 AM GMT
અમૃત ૨.૦, સ્વેપ -૧ અને અમૃત સરોવર ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬.૫૯ કરોડની રકમ ફાળવવામાં આવી

ભરૂચ : ભૂખ હડતાળ પર ઉતરેલા BDR સેલના રેલ કર્મીઓની સાંસદ મનસુખ વસાવાએ લીધી મુલાકાત..

3 Nov 2023 12:46 PM GMT
ભૂખ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈ રેલ્વે કંપની સામે નારાજગી દર્શાવી હતી.

નર્મદા : શાંતિના દૂતો જ તોફાનો કરાવે છે, બાદમાં શાંતિદૂત બની સાંત્વના પણ આપે છે : સાંસદ મનસુખ વસાવા

30 Sep 2023 12:24 PM GMT
નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આ ગામમાં 3 જિલ્લાની પોલીસ સુરક્ષા વ્યવસ્થા માટે મુકી દેવામાં આવી છે

ભરૂચ: પાલેજ ખાતે રામજીમંદિરમાં મહા આરતી યોજાય,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

28 Sep 2023 6:42 AM GMT
સાંસદે પ્રથમ રામજીમંદિર ખાતે ગણેશ પ્રતિમાના દર્શન કર્યા હતાં અને સૌનું અભિવાદન કર્યું હતું.

નર્મદા: પૂરઅસરગ્રસ્ત જીલ્લામાં વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ,સાંસદ મનસુખ વસાવાએ CM સાથે કરી મુલાકાત

28 Sep 2023 6:17 AM GMT
નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જેમાં અનેક ઘરોના સમાન સહિત ખેડૂતોને ભારે nuksha

અંકલેશ્વરથી કુકરમુંડા સુધી એસટી બસ સેવાનો પ્રારંભ, સાંસદ મનસુખ વસાવાએ કરાવ્યુ બસને પ્રસ્થાન...

12 July 2023 1:39 PM GMT
અંકલેશ્વર ડેપોથી અંકલેશ્વર GIDC ડેપો, વાલીયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા અને સેલંબા થઈ કુકરમુંડા રૂટ ઉપર શરૂ કરવામાં આવી

ભરૂચ : દેશના પ્રથમ ઔદ્યોગિક ડિસેલીનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.

16 Jun 2022 3:24 PM GMT
મુખ્યમંત્રીના હસ્તે ડિસેલીનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું CMના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું લિવેબલ ભરૂચ પ્રોજેક્ટનો પણ...

ભરૂચ: ડિસ્ટ્રીકટ બેંકના રૂ.3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન,સહકારિતા મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી રહ્યા ઉપસ્થિત

3 Jun 2022 11:01 AM GMT
ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે.

ભરૂચ : બેન્ક લીંકેજ કેમ્પમાં 343 સખીમંડળોને રૂ. 372.10 લાખની રકમના લોન-ધિરાણ ચેક એનાયત કરાયા...

20 May 2022 12:13 PM GMT
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ધ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, SBI અમદાવાદ સર્કલમાં ખોટી રીતે ઉમેદવારોની ભરતી થયાનો કર્યો આક્ષેપ

24 April 2022 2:46 PM GMT
મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.

ભરૂચ : નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો મામલો, સાંસદ મનસુખ વસાવા આવ્યા બેઘરોની વ્હારે..

31 March 2022 1:06 PM GMT
નેત્રંગમાં 367 ગેરકાયદેસર દબાણો કરવાનો મામલો સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ ખાતે લીધી મુલાકાત