Connect Gujarat

You Searched For "Moraribapu"

સદ્ગગુરુ અને માનસ પણ ચતુર્ભુજ: મોરારિબાપુ

10 Feb 2024 1:01 PM GMT
કથાનો ભાવાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, પદાર્થ હોય છે. પણ આ બધા અર્થો વચ્ચે મૂળમાં જે થયું એ ટકવું જોઈએ.

વિદ્યા હરિ સુધી પહોંચાડી શકે :મોરારિબાપુ

9 Feb 2024 12:14 PM GMT
બાપુએ પોતાના જીવનમાં પાઘડી,પાવડી , તાબંડી,તાવડી અને નાવડીની ભાવસભર વાત પ્રસ્તુત કરી

કચ્છ : મોરારીબાપુની રામકથા યોજાશે, આગામી 22 એપ્રિલથી નખત્રાણા કોટડા ખાતે કથાનું આયોજન

17 April 2023 7:01 AM GMT
કથાના મુખ્ય યજમાન અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની ઐતિહાસિક કથાને સફળ બનાવવા હજારો રામ સેવકો તન-મન-ધનથી તત્પર છે.

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારીબાપુનું નમ્ર સૂચન

4 May 2022 12:36 PM GMT
મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય સૌ અભિનંદન પાઠવીનેને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો...

ભાવનગર : મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે મોરારિબાપુએ કર્યું ધ્વજવંદન

15 Aug 2021 12:28 PM GMT
ભાવનગર જિલ્લાના મહુવા સ્થિત કૈલાસ ગુરુકુળ ખાતે સ્વતંત્રતા પર્વ પ્રસંગે રામ કથાકાર મોરારિબાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્ર સ્વાતંત્ર્ય...

ભાવનગર : મોરારીબાપુના હસ્તે કવિ આદિત્ય જામનગરીના કાવ્ય સંગ્રહોનું વિમોચન

23 July 2021 6:42 AM GMT
જામનગર જિલ્લાના પત્રકાર તથા કવિ આદિત્ય જામનગરીના હિન્દી-ઉર્દૂ કાવ્યસંગ્રહ 'ચરાગ-એ-દૈર', 'બગાવત' તથા 'ઇંતઝાર'નું મહુવા તાલુકાના તલગાજરડામાં ચિત્રકૂટ...

"સહાનુભૂતિ" : આણંદ નજીક અકસ્માતે મૃત્યુ પામેલ ભાવનગરના મૃતકોને મોરારિબાપુ તરફથી આર્થિક સહાય કરાય

18 Jun 2021 3:56 AM GMT
આણંદ જિલ્લાની તારાપોર ચોકડી નજીક સર્જાયેલ અકસ્માતમાં માર્યા ગયેલા ભાવનગરના મૃતકોને મોરારિબાપુ તરફથી આર્થિક સહાય કરવામાં આવી છે.