Connect Gujarat

You Searched For "Pavagadh temple"

ભક્તોનું ઘોડાપુર : દિવાળીની રજાઓમાં પાવાગઢ ખાતે 2 લાખ માઈભક્તો ઉમટ્યા...

17 Nov 2023 7:51 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

પંચમહાલ : શરદપૂનમે પાવાગઢ મંદિર માઈભક્તો માટે રહેશે બંધ, જાણો કેમ લેવાયો નિર્ણય..!

27 Oct 2023 10:21 AM GMT
તા. 28મી ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પુનમના દિવસે બપોરે 2:30 કલાક બાદથી બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય...

નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં કરાયો ફેરફાર, રાત્રિના 9 કલાક સુધી માતાજીના કરી શકાશે દર્શન

10 Oct 2023 1:38 PM GMT
આસો નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી પૂનમ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ...

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર..! : પત્નીની પ્રસૂતિ સમયે ઊંધું ચાલીને પાવાગઢ જવાની માનતા પિતાએ દીકરી સાથે પૂર્ણ કરી...

21 Jun 2023 12:29 PM GMT
ગોધરા તાલુકાના નસીરપુરના રહેવાસી જીતેન્દ્રભાઈની પત્નીને પ્રસૂતી વેળાએ બ્લડ પ્રેસર લો થઈ જતાં બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબોએ જણાવ્યુ હતું,

યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, ચાચર ચોકમાં રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતા મહિલાનું મોત-9 લોકો ઘાયલ

4 May 2023 10:26 AM GMT
પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા.

ભરૂચ : પાવાગઢ મંદિરે છોલેલાં શ્રીફળ વધેરવાની માંગ સાથે AHP-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તંત્રને આવેદન અપાયું..!

29 March 2023 8:39 AM GMT
પંચમહાલ જિલ્લાના ચાંપાનેરમાં પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી શક્તિપીઠ માંનું એક હિન્દુ તીર્થધામ છે. જેમાં કરોડો હિંદુઓની આસ્થા-ભાવના જોડાયેલ છે.

આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ, ભક્તોનો વિરોધ યથાવત..!

20 March 2023 7:49 AM GMT
ચૈત્રી નવરાત્રી શરૂ થવાને હવે 2 દિવસની જ વાર છે. નવરાત્રી નિમિતે માઈ ભક્તોની ભીડ યાત્રા સ્થળે મોટા પ્રમાણમાં જોવા મળશે.

હવેથી ભક્તો પાવાગઢ છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકે, અંબાજી બાદ વધુ એક મંદિરના ટ્રસ્ટે લીધો પ્રતિબંધિત નિર્ણય

14 March 2023 7:05 AM GMT
અંબાજી મંદિર બાદ વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે.

પંચમહાલ : શરદ પૂનમ નિમિત્તે પાવાગઢ મહાકાળી માઁના દર્શને ઊમટ્યું ભક્તોનું ઘોડાપુર...

9 Oct 2022 11:46 AM GMT
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે શરદ પૂનમના પાવન અવસરે મહાકાળી માઁના દર્શન કરવા માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

પંચમહાલ : યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે સેવા શ્રદ્ધાળુઓ માટે 5 દિવસ રહેશે બંધ, જાણો કારણ..!

14 July 2022 8:48 AM GMT
યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે રહેશે બંધ, સતત 5 દિવસ સુધી રોપ-વેના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે

પાવાગઢ : પાવાગઢ મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું, વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓ સજ્જ કરાઇ

2 April 2022 10:16 AM GMT
પંચમહાલના પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આરંભે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.

અનોખી શ્રદ્ધા : ઇતિહાસમાં પ્રથમ વખત માઇભક્ત દ્વારા પાવાગઢ મંદિરને અર્પણ સૌથી મોટી ભેટ…

20 Nov 2021 5:06 AM GMT
યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરના સ્થાનકે હિંમતનગરના માઇભક્તે રૂપિયા 60 લાખના સવા કિલો સોનાનો છત્ર અને રૂ. 1.11 કરોડ મંદિરના જીર્ણોદ્ધાર માટે ટ્રસ્ટી...