ગુજરાતભાવનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે યોજાય છ ગાઉની પરિક્રમા, જૈન સમાજના બંધુઓની ઉપસ્થિતિ ભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 Mar 2024 17:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆજે પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. By Connect Gujarat 25 Jan 2024 13:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા ક્રિચીયન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું. By Connect Gujarat 17 Dec 2023 16:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર સાફ-સફાઈ કરી પોલીસ વિભાગે સ્વચ્છતાનો સંદેશો આપ્યો... ક્લીન એન્ડ ગ્રીન ભારત કેમ્પેઈન અંતર્ગત રાજ્યભરના યાત્રાધામોને સ્વચ્છ કરવા અભિયાન હાથ ધરાયુ છે, By Connect Gujarat 08 Dec 2023 13:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવનો પ્રારંભ,મંત્રી બચુ ખાબડ રહ્યા ઉપસ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા By Connect Gujarat 03 Dec 2023 12:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભક્તોની ભારે ભીડ, તંત્ર દ્વારા કરવામાં આવી વિશેષ વ્યવસ્થા ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા By Connect Gujarat 14 Nov 2023 14:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અકસ્માત, શ્રધ્ધાળુઓની જીપ પલટી જતા 10 લોકોને ઇજા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા માઈ ભક્તોની બોલેરો પીકપ પલટી મારી જતા 10 શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. By Connect Gujarat 01 Jun 2023 16:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા આટલા દિવસ રહેશે બંધ,જુઓ કેમ લેવાયો નિર્ણય સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ પાવાગઢમાં રોપવે સુવિધા 16 થી 21 તારીખ સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. By Connect Gujarat 12 Jan 2023 15:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરા“સ્વદેશ દર્શન” ટુરિસ્ટ ટ્રેન : દક્ષિણ ભારતના યાત્રાધામોના યાત્રાળુઓની સુવિધામાં IRCTCએ કર્યો વધારો... IRCTC તરફથી નવા વર્ષના પ્રારંભે શિયાળામાં દક્ષિણ ભારતના યાત્રાધામના દર્શન કરવા જતાં યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા પૂરી પાડતી સ્વદેશ દર્શન ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 11 Jan 2023 15:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn