Connect Gujarat

You Searched For "pilgrimage"

આજે પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

25 Jan 2024 7:46 AM GMT
આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે...

ભરૂચ: નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

17 Dec 2023 10:54 AM GMT
ક્રિચીયન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.

પંચમહાલ : યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર સાફ-સફાઈ કરી પોલીસ વિભાગે સ્વચ્છતાનો સંદેશો આપ્યો...

8 Dec 2023 8:19 AM GMT
ક્લીન એન્ડ ગ્રીન ભારત કેમ્પેઈન અંતર્ગત રાજ્યભરના યાત્રાધામોને સ્વચ્છ કરવા અભિયાન હાથ ધરાયુ છે,

અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવનો પ્રારંભ,મંત્રી બચુ ખાબડ રહ્યા ઉપસ્થિત

3 Dec 2023 6:35 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભક્તોની ભારે ભીડ, તંત્ર દ્વારા કરવામાં આવી વિશેષ વ્યવસ્થા

14 Nov 2023 8:52 AM GMT
ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા

ભાવનગર: ચારધામની યાત્રાએ ગયેલ 7 લોકોના મોત,ગામમાંથી અર્થી ઉઠતા લોકો હીબકે ચઢ્યા..!

22 Aug 2023 7:38 AM GMT
ઉત્તરાખંડમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 લોકોના મોતની ઘટનામાં આજે 6 લોકોના મૃતદેહ તેમના ઘરે આવી પહોંચ્યા હતા.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અકસ્માત, શ્રધ્ધાળુઓની જીપ પલટી જતા 10 લોકોને ઇજા

1 Jun 2023 11:05 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા માઈ ભક્તોની બોલેરો પીકપ પલટી મારી જતા 10 શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા આટલા દિવસ રહેશે બંધ,જુઓ કેમ લેવાયો નિર્ણય

12 Jan 2023 10:04 AM GMT
સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ પાવાગઢમાં રોપવે સુવિધા 16 થી 21 તારીખ સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

“સ્વદેશ દર્શન” ટુરિસ્ટ ટ્રેન : દક્ષિણ ભારતના યાત્રાધામોના યાત્રાળુઓની સુવિધામાં IRCTCએ કર્યો વધારો...

11 Jan 2023 9:43 AM GMT
IRCTC તરફથી નવા વર્ષના પ્રારંભે શિયાળામાં દક્ષિણ ભારતના યાત્રાધામના દર્શન કરવા જતાં યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા પૂરી પાડતી સ્વદેશ દર્શન ટુરિસ્ટ ટ્રેન...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

27 Oct 2022 11:53 AM GMT
દિવાળીના તહેવારો દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. લાખો શ્રધ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી

વડોદરા : તીર્થક્ષેત્ર ચાંદોદથી પવિત્ર નર્મદા જળને કાવડમાં લઈ પગપાળા યાત્રાનો શિવભક્તો દ્વારા પ્રારંભ કરાયો...

24 July 2022 9:45 AM GMT
કાવડ યાત્રાની વર્ષોની પરંપરાને જાળવી રાખી વડોદરા શહેરમાં વસેલા ઉત્તર ભારતીય શિવભક્તો ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે આવી પહોંચ્યા...

વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા સ્થગિત,16 થી વધુના મોત

9 July 2022 6:54 AM GMT
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે