Home > Railway Department
You Searched For "Railway Department"
રામ ભક્તો માટે રેલવે વિભાગે કરી મોટી જાહેરાત, અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે 1000થી વધુ ટ્રેન દોડાવશે
17 Dec 2023 5:09 AM GMTઅયોધ્યામાં ભગવાન રામનું દિવ્ય મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે લગભગ તૈયાર છે. ભગવાન રામ 22 જાન્યુઆરી, 2024 ના રોજ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે. 500...
રેલ્વે વિભાગ દ્વારાઆજે 122 ટ્રેનો કરવામાં આવી રદ્દ,અનેક મુસાફરો અટવાયા
30 Oct 2022 5:57 AM GMTછઠ પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન રેલ્વે દ્વારા મુસાફરી કરતા લોકોને આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે ભારતીય રેલ્વેએ આજે 93...
અંકલેશ્વર : રેલ્વે વિભાગ દ્વારા સુરવાડી નજીક દબાણ હટાવવાની કામગીરીનો ગ્રામજનોમાં વિરોધ, કલેક્ટર કચેરીએ કરી રજૂઆત
1 Oct 2022 11:04 AM GMTભરૂચના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વેની દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટ્રેનમાં મુસાફરી માટે બાળકોની ટિકિટ બાબતે રેલ્વે વિભાગની સ્પષ્ટતા, વાંચો શું લેવાયો નિર્ણય
18 Aug 2022 8:30 AM GMTરેલ મંત્રાલયે 6 માર્ચ, 2020ના એક જારી સર્કુલર માં કહેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો ફ્રી યાત્રા કરશે.
સુરત: બિહારમાં ચાલી રહેલા આંદોલનના પગલે રેલ્વે વિભાગે 8 ટ્રેન કરી રદ્દ, મુસાફરો મુકાયા મુશ્કેલીમાં
20 Jun 2022 9:11 AM GMTબિહારમાં ચાલી રહેલા આંદોલનના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનો પર જોવા મળી રહી છે આંદોલનના કારણે 8 ટ્રેનોને રદ કરવામાં આવી છે.
વલસાડ : ઉમરગામ રેલ્વે ટ્રેક નજીક ડમ્પરે મારી પલટી, રેલ્વે વિભાગ દોડતું થયું...
22 Jan 2022 8:25 AM GMTવલસાડ જિલ્લાના ઉમરગામ પાસે રેલ્વે ટ્રેક નજીક ડમ્પર પલટી મારી જતાં રેલ્વે વિભાગ દોડતું થયું હતું
જુનાગઢ: ત્રણ જિલ્લાની જીવાદોરી સમાન મીટર ગેજ ટ્રેન સેવા શરૂ નહીં કરાતા ઉપવાસ આંદોલન
1 Dec 2021 8:31 AM GMTમીટર ગેજ ટ્રેન સેવા બંધ, ત્રણ જિલ્લાના લોકોને અસર
રેલ્વે વિભાગે લીધો નિર્ણય,મુંબઇ લોકલ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર
29 Nov 2021 10:46 AM GMTપશ્ચિમ રેલવેના સંકલનમાં પનવેલથી અંધેરી અને CSMTથી અંધેરી સેવાઓના વિસ્તરણથી મુસાફરોનો સમય બચશે
દાહોદ : અકસ્માતના કારણે રેલ્વે કોલોનીનો બંધ પડેલો માર્ગ રેલ્વે વિભાગે પુનઃ શરૂ કર્યો...
30 Oct 2021 8:52 AM GMTદાહોદની રેલ્વે કોલોની નજીકથી સાત બંગલા અને અન્ય ગામડાઓમાં જવાના માર્ગ વચ્ચે રીક્ષા ટેમ્પો અને રેલ્વે કારખાનામાં જતા એન્જીન વચ્ચે અકસ્માત સર્જાયો હતો
દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી રેલ્વે વિભાગ દોડાવશે વિશેષ ટ્રેન...
23 Oct 2021 6:30 AM GMTગુજરાત રાજ્યમાં દિવાળી વેકેશન માટે રેલવે વિભાગ દર વર્ષે પ્રવાસીઓના ધસારાને જોઈને વિશેષ ટ્રેનનું સંચાલન કરતું હોય છે. જેમાં તહેવારોના સમય દરમિયાન મોટી...