ભરૂચ અંકલેશ્વર : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય... ભરૂચિ નાકા સ્થિત જલારામ મંદિરના હોલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય હતી. By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ડેડીયાપાડાના AAPના MLA ચૈતર વસાવાના પત્ની જેલમુક્ત થતાં બીજા પત્નીએ કર્યું ફૂલહારથી સ્વાગત... આપના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળ્યા બાદ તેમના પત્ની શકુંતલા વસાવા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને પણ જામીન મળ્યા છે. By Connect Gujarat 04 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માન આવશે ગુજરાત, જુઓ શું કહ્યું મનસુખ વસાવાએ..! દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે, By Connect Gujarat 29 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છેલ્લા 1 મહિનાથી ફરાર AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર, જુઓ હાજર થયા બાદ શું કહ્યું..! છેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. By Connect Gujarat 14 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : AAPના MLA ચૈતર વસાવાને લઘુમતી સમાજનું સમર્થન, ખોટી ફરિયાદ થઈ હોવાનો કર્યો આક્ષેપ..! ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા તંત્ર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : AAPના MLA ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ થઈ હોવાનો આમોદ આદિવાસી સમાજનો આક્ષેપ... આદિવાસી સમાજના અગ્રણી અને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 13 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં બંધનું એલાન, તો સાંસદ મનસુખ વસાવાએ બજારો ખોલાવી..! ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદના મામલામાં સમર્થકો દ્વારા ડેડીયાપાડા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 04 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાગરા વિધાનસભા મતવિસ્તારમાં કર્યો લોકસંપર્ક દેશમાં લોકસભા ચૂંટણી માટેની દાવેદારી સક્ષમ કરવા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા છે. By Connect Gujarat 11 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : ભાજપમાં ભળી લોકસભા લડવા સાંસદ મનસુખ વસાવાએ ઓફર કરી હોવાનું AAPના MLA ચૈતર વસાવાનું નિવેદન By Connect Gujarat 02 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn