દિલ્હીમાં મોહલ્લા બસ સેવાનું નામ પણ બદલાશે! NAMO બસ કરી શકે છે ભાજપ સરકાર
ગયા વર્ષે દિલ્હીની તત્કાલીન આમ આદમી પાર્ટીની સરકારે 'મોહલ્લા બસ સેવા' શરૂ કરી હતી. તેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર પરિવહન સેવા અને કનેક્ટિવિટી સુધારવાનો હતો.
ગયા વર્ષે દિલ્હીની તત્કાલીન આમ આદમી પાર્ટીની સરકારે 'મોહલ્લા બસ સેવા' શરૂ કરી હતી. તેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર પરિવહન સેવા અને કનેક્ટિવિટી સુધારવાનો હતો.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના લુધિયાણામાં જનતાને સંબોધિત કરતી વખતે ઘણા મોટા વચનો આપ્યા. તેમણે કહ્યું, "અમે પંજાબના દરેક ગામમાં
ચૂંટણી પંચના કાર્યાલય માટે રવાના થતા પહેલા કેજરીવાલે પત્રકારોને કહ્યું કે બીજી નોટિસમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે પંચે તેની કાર્યવાહી પહેલાથી જ નક્કી કરી લીધી છે. હું કોઈપણ કાર્યવાહી સહન કરીશ.
ભરૂચના લારી,ગલ્લા,પાથરણા વાળા વેપારીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી હતી.
આમ આદમી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી હતી કે જો તેમની પાર્ટી દિલ્હીમાં ફરીથી સરકાર બનાવે, તો તે પૂજારી ગ્રંથી સન્માન યોજના શરૂ કરશે.
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે વૃદ્ધો માટે સંજીવની યોજનાની જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે જાહેરાત કરી
ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી કામદારોને કરાયા છુટા, કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરતાં AAPના કાર્યકરો અને પોલીસ દોડતી થઈ હતી.