શું રસોડામાં AC લગાવી શકાય? આટલું જરૂરથી જાણી લેજો
શું તમે તમારા રસોડામાં એસી લગાવવાનું વિચારી રહ્યા છો? તો આમ કરતા પહેલા તમારે આ સમાચાર વાંચવા જરુરી છે. ત્યારે જો રસોડામાં AC લગાવવું જોઈએ કે નહીં ચાલો જાણીએ
શું તમે તમારા રસોડામાં એસી લગાવવાનું વિચારી રહ્યા છો? તો આમ કરતા પહેલા તમારે આ સમાચાર વાંચવા જરુરી છે. ત્યારે જો રસોડામાં AC લગાવવું જોઈએ કે નહીં ચાલો જાણીએ
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે.
જેમ જેમ ઉનાળાની ઋતુ નજીક આવે છે તેમ તેમ એર કંડિશનર (AC) નો ઉપયોગ વધતો જાય છે. એક તરફ, તે ગરમીથી રાહત આપે છે,
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો તેમજ ઓફિસો બહાર લાગેલા ACના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થતાં શહેરભરમાં ખળભળાટ મચ્યો છે.
કેટલાક લોકોને ACની એટલી આદત હોય છે કે તેઓ રાત્રે સૂતી વખતે પણ AC બંધ કરતા નથી અને ACની ઠંડી હવામાં આરામથી સૂઈ જાય છે. જોકે, આખી રાત ACમાં રહેવાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે.