ભરૂચ : પાલેજના સાસરોદ નજીક કારની ટકકરે બાઇક ચાલકનું મોત, ઘટના CCTVમાં કેદ
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક સસરોદ ગામ પાસે નેશનલ હાઇવે નં. 48 પર કારની ટકકરે બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક સસરોદ ગામ પાસે નેશનલ હાઇવે નં. 48 પર કારની ટકકરે બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
રાજ્યમાંથી આજરોજ ગંભીર અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જતાં માતા-પુત્રનું દાહોદના લીમખેડા નજીક એસટી. બસની ટક્કરે મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદમાં સલામત સવારી એસટી. અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદમાં એસટી. બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો.
પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર કાળમુખો બન્યો હતો,જેમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર સર્જાતા ત્રણથી વધુ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 17થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.
એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચી
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર કોસમડી ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું...
અવાદર ગામના પાટીયા પાસેથી દધેડા ગામના સંજય હરિસિંગ વસાવા બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ધસી આવેલા ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારી હતી
ભરૂચના હાંસોટથી પંડવાઈને જોડતા માર્ગ પર બનેલા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. બેફામ ઝડપે દોડતા ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાય હતી.