ભરૂચ : દેરોલ અને અંકલેશ્વર નજીક સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોએ ગુમાવ્યો જીવ...
ભરૂચ જીલ્લામાં અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી હતી.
ભરૂચ જીલ્લામાં અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી હતી.
ભરૂચ જીલ્લામાં સતત બીજા દિવસે બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યું હતું
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતની કારને દિલ્હીથી રૂરકી આવતી વખતે મોટો અકસ્માત થયો હતો. રિષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે અને તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.
નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારનો અકસ્માત, 3 સાધુના ઘટના સ્થળે મોત, જ્યારે 12 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બનાસકાંઠા જિલ્લાના રાણકપુર નજીક બન્યો છે,
અકસ્માત બાદ ગાયો ભડકીને તેમના પડાવ તરફ દોડી ગઇ હતી જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયેલ ગાય રોડ પર બેઠેલી હાલતમાં જોવા મળી હતી.