ગીર સોમનાથ : વેરાવળ-કોડીનાર હાઇવે પર અકસ્માત બાદ ડમ્પર ચાલકે ઉભેલા લોકોને કચડી નાખતા બેના મોત,સાતથી વધુ ઈજાગ્રસ્ત
ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
રાજસ્થાનના જયપુર-દોસા નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.નેશનલ હાઈવે પર આવેલી નિલેશ ચોકડી નજીક આગળ ચાલતા ટેમ્પામાં પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી.
બેકાબુ તુફાન જીપના ચાલકે જીપને ઉભેલા આઇસર ટેમ્પા પાછળ ધડાકાભેર અથાડી અકસ્માત સર્જ્યો હતો.તુફાન જીપમાં ઝેન્ટિવા કંપનીના કર્મચારીઓને સવાર હતા..
સુરતના કીમ નજીક આવેલ કાછબ ગામ પાસે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના 2 યુવાનોના મોત નિપજ્યા હતા
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના પારડી મોખા ટેકરા ફળિયામાં રહેતા અશોક શંકર વસાવાની પુત્ર નિશા વસાવાની નેત્રંગ તાલુકાના વરખડી ગામના રોહિત છત્રસિંગ વસાવા સાથે ચાર મહિના પહેલા સગાઇ હતી.
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ધંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાતા ૮ લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં અચાનક અર્ટિગા કાર