ભરૂચ : “બિરસા મુંડા રથયાત્રા” નેત્રંગ આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી.....
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી.....
રાજભા ગઢવી પર એટ્રોસિટી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના રાજુ વસાવા સહિતના આગેવાનો દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે
ભરૂચ આદિવાસી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરી તેની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે
વલસાડ જિલ્લાના કપરાડા ખાતે ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ દિવસ નિમિત્તે કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,
અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
આદિવાસી સમાજ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે
સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજના અગ્રણી અને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.