અમરેલી : જાફરાબાદમાં દૂષિત પાણીના કારણે ત્રસ્ત લોકોમાં તંત્ર પ્રત્યે રોષ…
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં પીવાના દુષીત પાણીથી ત્રસ્ત શહેરીજનોએ તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં પીવાના દુષીત પાણીથી ત્રસ્ત શહેરીજનોએ તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે.
નદીમાં પૂરની સ્થિતિના પગલે અને કાંઠા વિસ્તારોના મકાનો ઘરવખરી સાથે પૂરના પાણીમાં નષ્ટ થઈ જતા લોકો બેઘર બન્યા છે.
નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા હજારો લોકોની ઘરવખરી સહિત લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે
નર્મદા નદીના પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ હવે અનેક સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
અરવલ્લી જિલ્લાના માઝૂમ જળાશયમાં જળ સમાધિ કરવાની કલેક્ટર પાસે મંજૂરી માંગવામાં આવી છે.
ભાવનગર રાજકોટ હાઈવે પર નવાગામ નજીક રોડ પરના જુના પુલમાં એક મસમોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો