ગુજરાતભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે લોન્ચ કરેલું ઈ-નામ પોર્ટલ ખેડૂતો માટે બન્યું આશીર્વાદરૂપ ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 2016માં કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું હતું.આ પોર્ટલનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે. By Connect Gujarat Desk 05 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરાના વડીલ મહિલાનું ૬૩ ની ઉંમરે પ્રાકૃતિક ખેતીનું સાહસ વડોદરાના વડીલ મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે. By Connect Gujarat Desk 03 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદના કાંઠા વિસ્તારના ગામોમાં ઢાઢર નદીના પાણીએ વેર્યો વિનાશ, ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન ભરૂચના આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 29 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં પૂરથી 1.18 લાખ હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા. By Connect Gujarat Desk 29 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં નર્મદા નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણીની જમાવટથી ખેતીના પાકને નુકસાન.. ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાના કારણે ખેડૂતોને મબલખ પાક મળી રહે છે,અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે By Connect Gujarat Desk 28 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : નર્મદા નદીમાં ભારે પૂરના કારણે માલસર ગામના 40 પશુઓ તણાયા, ખેતી પાક થયો સંપૂર્ણપણે નાશ.... માલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી. By Connect Gujarat 21 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં ફરીએકવાર મેઘાવી માહોલ, 151 તાલુકામાં વરસાદ વરસતા ખેતીના પાકને નવું જીવતદાન રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. By Connect Gujarat 09 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન, વળતર ચુકવવાની ખેડૂતો પાસે માંગ અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના વળતરની માંગ કરવામાં આવી છે By Connect Gujarat 07 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, ખેતીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા સેવાય રહી છે By Connect Gujarat 28 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn