અમદાવાદ : PM મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતના કારણે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદમાં એક વૃદ્ધા સાથે ફેસબુક પર ઇમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા નાઈઝિરિયન ગેંગના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
31st ડિસેમ્બરની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે અમદાવાદ શહેરમાં 10 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી
સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિસરાતી વાનગીઓ રજૂ કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચી રહ્યા છે
ક્યારેક સરકારી તંત્ર ક્યારેક એવું કામ કરે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાઉ છો આવું જ કંઈક થયું છે અમદાવાદમાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસ એવું કામ કર્યું
લંડનમાં 141 મહિલા હરિભક્તોએ કરેલી 6 મહિનાની મહેનતના અંતે પ્રમુખસ્વામી મહારાજનું આ વિશાળ પેઈન્ટીંગ તૈયાર થયું છે.